Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ન્યારા પહેલા ગુરૂ મંદિર હતુ, તેમાથી સદ્દગુરૂ ધ્યાન મંદિર અને હવે ન્યારા આશ્રમમાં પરિવર્તિત

૩૧ રૂમ તૈયાર : ૪ મોટા સ્ટોર અને ૧૦ હજાર લોકો મહાપ્રસાદ લઇ શકે તેટલા ઠામ વાસણની સુવિધા ઉપલબ્ધ : સદ્દગુરૂની તપોભૂમિના દર્શનનો લાભ લેવા ગુરૂભાઇઅો અને ધર્મપ્રેમીઅોને અપીલ

(12:40 pm IST)