Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પ્રિયાંશી નીતિનભાઈ નથવાણીના જન્મદિવસે

રાજકોટઃ પ્રિયાંશી નિતિનભાઈ નથવાણીના જન્મદિવસ નિમિતે નિયતીબેન  નિતિનભાઈ નથવાણી (સીટી ન્યુઝ ચેનલ, રાજકોટ) તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ સયુંકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખમાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૪૪મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૩૩૫ દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવેલ.

(3:39 pm IST)