Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડો. કથીરીયાનું ૧૨૭ મું રકતદાન

 શતકવીર રકતદાતા અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ તાજેતરમાં વિશ્વ રકતદાતા દિવસે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓના લાભાર્થે ૧૨૭ મું રકતદાન કર્યુ હતુ. આ સમયે ડો. સુશીલ કારીયા, મેડીકલ કોલેજના ડો. ગૌરવીબેન ધ્રુવ, ડો. મનીષ મહેતા તેમજ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(3:23 pm IST)