Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કલેકટર તંત્ર દ્વારા ઇસ્યુ થયેલા પાસ હવે ૩૧મી મે સુધી ચાલશેઃ એડી. કલેકટરની જાહેરાત આજે યુપી-ઓરિસ્સાની કુલ ૪ ટ્રેનો દોડશે...

દેશભરમાં ગઇકાલે લોકડાઉન પુરૂ થયા બાદ ૩૧મી મે સુધી લંબાવાયું... રાજકોટ શહેર-જીલ્લામાં કલેકટર તંત્ર દ્વારા વેપારીઓ-લોકોને તથા ઉદ્યોગકારોને ૧૭મી મે સુધી પાસ અપાયા હતા....હવે લોકડાઉન લંબાતા આ તમામ પાસ-મંજુરી ૩૧મી મે સુધી ચાલશે તેમ એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું...તેમણે જણાવેલ કે પાસ રીન્યુ કરવાની કોઇ જરૂરિયાત નથીઃ તેમણે ઉમેરેલ કે આજે યુપી અને ઓરિસ્સા માટે કુલ ૪ ટ્રેનો દોડશે.

(12:04 pm IST)