Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રાદડિયા પરિવારનું રાજકોટ ખાતે સ્નેહમિલન યોજાયુ

ગોંડલ : રાજકોટ શહેરમાં વસતા રાદડિયા  પરિવારનો ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન યોજાયું હતુ રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ રાદડીયા પરિવાર સરકારી અને સામાનિક ક્ષેત્રે બિરાજમાન મહાનુભવોનો પણ સન્માન કરવાામાં આવ્યું હતું કાર્યક્રમમાં હાસ્ય પીરસવા અમદાવાદ થી ધનસુખભાઇ રાદડિયા આવ્યા હતા. આ સ્નેહમિલનના કાર્યક્રમને સફળ બનાવવવા રાકેશભાઇ રાદડિયા, ભાવેશભાઇ રાદડિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(2:47 pm IST)