Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

રાધેશ્‍યામ ગૌશાળા ખાતે શોભાયાત્રા અંગે બેઠક

રાજકોટઃ રાધેશ્‍યામ ગૌશાળા દ્વારા તા.૩૦ના ગુરૂવારે શ્રીરામ નવમીની શોભાયાત્રાનું આયોજન કરેલ છે. જેના સંદર્ભમાં બેઠક તા.૨૦ના રાત્રે ૮.૩૦ વાગ્‍યે, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ ખાતે કરાયુ છે. વધુ વિગત માટે રમેશભાઇનો મો.નં.૯૨૨૮૩ ૫૩૭૮૦, ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે

(10:54 am IST)