Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

નિઃશુલ્‍ક સુવર્ણ પ્રાશન કેમ્‍પ

રાજકોટઃ નારાયણી ફાર્મસી દ્વારા દર પુષ્‍ય નક્ષત્રમાં નિઃશુલ્‍ક સુવર્ણ પ્રાશન કેમ્‍પ ૧૨ વર્ષ સુધીના બાળકો માટે, ૧૧૩, મારૂતિનંદન કોમ્‍પલેક્ષ, પહેલા માળે, જવાહર રોડ, ગેલેકસી હોટલ સામે સવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦, સાંજે ૬.૩૦ થી ૭.૩૦, રાખવામાં આવે છે. જયારે પુષ્‍યનક્ષત્ર રવિવારે હોય ત્‍યારે કેમ્‍પ રવિવારને બદલે શનિવારે રાખવામાં આવે છે. અનુભવી આયુવેર્દિક નિષ્‍ણાત ડો.એલ.બી. રાવલ નિઃશુલ્‍ક સેવા આપે છે. તેમ નેચરોપથી નિષ્‍ણાત અકબરભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે

(10:11 am IST)