Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

૫૧મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

 વ.પ્રાણલાલ નાનજીભાઇ પાડલીયાની તિથી નિમિતે, હસ્તે મુકતાબેન પ્રાણલાલ પાડલીયા,ચંપાબેન મનસુખભાઇ ભાલોડીયા રીટાબેન પટેલ-યુ.એસ.એ. તથા રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જિલ્લાને આંખનાં મોતિયા વિહિન કરવાનાં અશ્વમેઘ સંકલ્પ પૈકી ૫૧મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૨૮૨ દર્દી ભગવાને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા, ચા-પાણી-નાસ્તો, શુદ્ધ શિરો, દવા ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવેલ હતા.

(3:46 pm IST)