Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

કિશાનપરા ચોક ખાતે આરતીનો લાભ લેતા મહાનુભાવો

રાજકોટ : વિશ્વ હિન્‍દુ પરિષદ રાજકોટ આયોજીત કિશાનપરા ચોક ખાતે રામોત્‍સવમાં સાંજની મહાઆરતી પોલીસ કમિશનર રાજુભાઇ ભાર્ગવ, ડો. હેમાંગભાઇ વસાવડા, એડવોકેટ અંશભાઇ ભારદ્વાજ, મહેશભાઇ રાજપૂત, નરેન્‍દ્રભાઇ દવે, કૌશિકભાઇ ટાંક, દિલીપભાઇ વડોદરિયા દ્વારા કરવામાં આવી હતી. જેઓનું સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ખેશ પહેરાવી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(3:54 pm IST)