Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રતનપરમાં શ્રી રામચરીત માનસ મંદિરે રામ નવમીની ભવ્‍ય ઉજવણીઃ હજારો ભાવિકોએ આરતી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો

રાજકોટઃ મોરબી રોડ પર આવેલા રતનપરના શ્રી રામચરીચ માનસ મંદિર ખાતે આજે શ્રીરામ નવમીની ભવ્‍યાતી ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંતશ્રી, ગ્રામજનો, સેવકોના સહકારથી ઉજવણી થઇ હતી. સવારે આરતીમાં મોટી સંખ્‍યામાં ભાવીકોએ લાભ લીધો હતો. તેમજ મહાપ્રસાદનો પણ હજારો ભાવીકોએ લ્‍હાવો લીધો હોવાનું ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવી શ્રીરામ મંદિરની તસ્‍વીરો મોકલી હતી.

(3:10 pm IST)