Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

રૂપાલા હટાવ આંદોલનના ઉપવાસી પદ્મિનીબા વાળાની તબિયત લથડતાં સારવાર લેવી પડી

રાજકોટઃ પુરૂષોત્તમ રૂપાલા વિરૂધ્‍ધની લડતમાં છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ કરી રહેલા ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મીનીબા વાળાની ગઇરાતે તબિયત બગડતાં તેમને એઇમ્‍સ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતાં. જ્‍યાં સંતોએ પારણા કરાવ્‍યા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:38 pm IST)