Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કલેકટર તથા કિર્તીદાન ગઢવી દ્વારા યુવા મતદારો સાથે સંવાદ

રાજકોટઃ રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી અંતર્ગત મતદાર જાગૃતી અંગે ગઇકાલે સાંજેનવા ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર સ્લય વીથ સલાડ રેસ્ટોરન્ટ ખાતે યુવા મતદારો સાથે કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી સાથે સંવાદ યોજાયો હતો. યુવા લેડીઝ જેન્ટસ મતદારોએ રસપ્રદ પ્રશ્નોતરી કરી હતી. આ તકે એડી. કલેકટર શ્રી પરીમલ પંડયા, પ્રિતી વ્યાસ, આર.જે.આન્ના તથા અન્યો ખાસ ઉપસ્થિત રહયા હતા.

(4:01 pm IST)