Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

તુલસીના છોડનું વિના મુલ્યે વિતરણ

 

રાજકોટઃ બજરંગ ગૃપ દ્વારા (દાતાઓના સહકારથી) વન અધિકારીશ્રી હરેશભાઇ  દવેના હસ્તે માત્ર તુલશીના છોડનું વિતરણ કરવામાં આવેલ.  આ કાર્યક્રમમાં પ્રકૃતિ પ્રેમી શ્રી હર્ષદસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે ચકલીના માળા, ફીડર અને પાણીના કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યમાં બજરંગ ગૃપના કિશોરભાઇ કારીયા, હસુભાઇ ગણાત્રા, મનુભાઇ ખંધેડીયા, બટુકભાઇ રાચ્છ, પંકજભાઇ કારીયા, જયદીપ કોટેચા વગેરે જોડાયા હતા. 

(3:46 pm IST)