Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

છેતરપીંડી અંગે જાગૃતિ અભિયાન

રાજકોટઃ જૂનાગઢ મુકામે યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાને આરબીઆઈ દ્વારા ગ્રાહક ફરિયાદ નિવારણ, છેતરપિંડી અંગે જાગૃતિ અભિયાન આયોજન સોંપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની શરૂઆત યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાના ક્ષેત્ર મહાપ્રબંધક શ્રી વિઠ્ઠલ બનશંકરી અને અગ્રણી જિલ્લા પ્રબંધક દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં જાગૃત ગ્રાહકવર્ગ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:12 am IST)