Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

આરટીઓ કચેરીમાં કનેકટીવીટી ન મળતા વાહન ચાલકોને પરત ફરવુ પડયું

રાજકોટ, તા. ૧૬ આરટીઓ કચેરી ખાતે આજે લાયસન્સ મેળવવા માટે અગાઉ અપાયેલ તારીખના કારણે અનેક વાહન ચાલકો પોતાના વાહન સાથે આવ્યા હતા. પરંતુ કનેકટીવીટી ન મળવાના કારણે આ ાહન ચાલકોને ભારે તકલીફ પડી હતી અને કનેકટીવી ન મળવાના કારણે હવે નવી તારીખ અપાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વાહન ચાલકોને પાછુ ફરવું પડયું હતું અને આરટીઓ કચેરીએ દશેરાએ જ ઘોડુ દોડયું ન હતું

(4:02 pm IST)