Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

શાપર વેરાવળમાં શહિદોને અંજલી

 કાશ્મીરમાં સૌથી મોટો આતંકી હુમલો પુલાવામાં સી આર પી એફના ૨૫૦૦ જુવાનોનો કાફલો જતો હતો ત્યારે આત્મદ્યાતી આતંકવાદીઓએ વિસ્ફોટ ભરેલી કાર અથડાવી હુમલો કર્યો જેમાં આપણા ૪૪ જુવાન શહીદ થયેલ જવાનોને શ્રદ્ઘાંજલિ આપવા માટે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયન ચેરમેન રમેશભાઇ ટીલાળાના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા અઘ્યક્ષસ્થાને સંસ્થાના હોદેદારો કારબારી સભ્યોશ્રીઓ ઉદ્યોગ કરો શુક્રવાર સાંજના ૫:૦૦ કલાકે એસોસિયનની ઓફિસે ભેગા મળી શ્રદ્ઘાંજલિ કાયકમનુ આયોજન કરેલ તેમાં ૪૪ જુવાન શહિદ થયેલ છેતેઓને શ્રદ્ઘાંજલિ આપેલ અને તેમના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરેલ અને આખો દેશ તેમની સાથે છે તેવી લાગણી વ્યકત કરેલ છે.(તસ્વીર-અહેવાલઃ કમલેશ વસાણી.શાપર વેરાવળ)(૨૩.૬)

 

(3:24 pm IST)