Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

‘‘ઝિંદા શહીદ'' મનિન્‍દરજીત સિંઘ બિટ્ટાએ સ્‍ટુડીયો ૨૧ની મુલાકાત લીધી

રાજકોટઃ ભારતીય યુવા કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ અને પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ઓલ ઈન્‍ડિયા એન્‍ટી ટેરેરીસ્‍ટ ફ્રન્‍ટનાં સ્‍થાપક ચેરમેન મનિન્‍દરજીત સિંહ બિટ્ટા રાજકોટ આવેલ. આ દરમ્‍યાન તેઓએ ભકિતનગર સ્‍ટેશન મેઈન રોડ ઉપર આવેલ ફર્નિચર અને હોમ ડેકોરનો અત્‍યાધુનિક શોરૂમ સ્‍ટુડીયોની મુલાકાત પણ લીધેલ. તેઓની આ મુલાકાત બદલ જાણીતા બિલ્‍ડર્સ અને શોરૂમનાં સંચાલક સુજીત ઉદાણી (મો.૯૮૨૪૬ ૫૦૫૦૧) અને સ્‍ટુડીયો ૨૧નાં સ્‍ટાફ મેમ્‍બરોએ આભાર વ્‍યકત કરેલ હતો.

 

(4:27 pm IST)