Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

બજરંગ ગૃપ નિઃશુલ્‍ક લોહાણા વેવિશાળ કેન્‍દ્ર

 

બજરંગ ગૃપ દ્વારા દર રવિવારે ગરેડીયા કુવારોડ પર બપોરના ૪.૩૦થી ૬.૩૦ વાગ્‍યા સુધી લોહાણા માટે નિઃશુલ્‍ક વેવિશાળ કેન્‍દ્ર ચલાવવામાં આવે છે.આ કેન્‍દ્રમાં ગૃપનાં શ્રીમનુભાઇ ખંધેડીયા, બાબુભાઇ કારીયા, જયંતભાઇ બુધ્‍ધદેવ, બટુકભાઇ રાચ્‍છ, જતીનભાઇ ભીંડોરા, ચિનુભાઇ બુધ્‍ધદેવ, પ્રવિણભાઇ પોપટ, સુનીલભાઇ મજેઠીયા, રાજુભાઇ ખંધેડીયા, ઉપરાંત જયદીપ કોટેચા, રાઘવ ગણાત્રા, જે.ડી.ચંદારાણા, હેમંતભાઇ કોટક, ચંદ્રેશભાઇ ગણાત્રા વગેરે પણ સેવા આપી રહ્યા છે.

(3:40 pm IST)