Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉદ્યોગકારો એસો.માં મેમ્‍બર ન હોય તો રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સની ઓફિસેથી મંજુરી મેળવી શકે છેઃ જીએસટી-એમએસએમઈ નંબર ન હોય તો પણ ચાલશે

રાજકોટના ઉદ્યોગકારો કે જેઓ કોઈપણ ઔદ્યોગીક એસો.માં મેમ્‍બર નથી તેઓ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સની ઓફિસે પણ અરજી કરી ઉદ્યોગ ખોલવાની મંજુરી મેળવી શકે છેઃ કલેકટર તંત્રની મહત્‍વની સ્‍પષ્‍ટતાઃ એમા ગભરાવાની જરૂર નથીઃ આ ઉપરાંત વેટના હાઈલેવલ અધિકારીઓ પણ જણાવે છે કે નાના ઉદ્યોગકારો કે જેમની પાસે જીએસટી નંબર કે એમએસએમઈ નંબર નથી તે પણ ઉદ્યોગ ખોલવાની મંજુરી લઈ શકે છેઃ એમાં એવી કોઈ શરતની જરૂર નથી

(3:30 pm IST)