Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી

રાજકોટ : ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ શહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપતા કહયું કાશ્મીરમાં થયેલા હુમલાને ચેમ્બર વતી હું વખોડી કાઢું છુ અને શહિદોને ભારે હૃદયે શ્રધ્ધાંજલી આપુ છુઃ દેશના જવાનોને શહિદ એળે જવી ન જોઇએઃ ત્રાસવાદીઓની ખો ભુલાવી દેવી જોઇએ

(4:21 pm IST)