Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગાંધી સીરિયલનું નિર્માણ કરનાર પરમાર પરિવારને પોલીસ કમિશનરની શુભેચ્છા

રાજકોટ, તા. ૧૪ :. 'ગાંધી દર્શન' ટીવી સીરીયલવાળા હસમુખભાઈ પરમાર અને તેમની પુત્રી પૂજાબેન હસમુખભાઈ પરમાર રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

'ગાંધી દર્શન' ટીવી સીરીયલના શ્રધ્ધાંજલી પોસ્ટરમાં શ્રી મનોજ અગ્રવાલે માર્ગદર્શન આપ્યુ હતું.

પોલીસ કમિશનરશ્રીને પૂજાબેનની મહાત્મા ગાંધીજીના જીવન પર બનાવેલી શ્રધ્ધાંજલી ૭:૧૭ ખૂબ ગમી હતી. પોલીસ કમિશનરશ્રીએ પૂજાબેનને ફુલનો ગુલદસ્તો આપ્યો હતો. સીરિયલ અંગે વધારે વિગતો માટે પૂજાબેન પરમાર-૯૩૭૦૫ ૪૭૯૬૭, હસમુખભાઈ પરમાર-૮૩૪૭૯ ૫૩૭૮૪નો સંપર્ક થઈ શકે છે.

(3:42 pm IST)