Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ઋષિકેશ ગંગા નદીના કિનારે સત્સંગ શિબિર

રાજકોટ : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ આયોજીત આઠમી અધ્યાત્મ સત્સંગ શિબિર ઋષિકેશ ગંગા નદીના કાંઠે ચાલી રહી છે. સવારથી રાત્રી સુધીના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. દરરોજ બપોરના અઢી વાગ્યે ગંગા નદીમાં શિબિરાર્થીઓ સંતો સાથે સ્નાન કરવા જાય છે. ઉપરોકત તસ્વીરમાં હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવતા પૂ. ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી, રૂગનાથભાઈ દસલાણીયા નજરે પડે છે.

(2:48 pm IST)