Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

કોંગ્રેસ દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

રાજકોટ : શહેર કોંગ્રેસ દ્વારા આજે ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગ વશરામભાઈ સાગઠીયા, મહેશ રાજપૂત, મિતુલ દોંગા, યુસુફ જુણેજા, અતુલ રાજાણી સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

 

(2:51 pm IST)