Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મવડી પ્લોટ - સ્વામીનારાયણ ચોક ખાતે ઝુંડી વિતરણ

રાજકોટ : શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા સ્વામીનારાયણ ચોક, મવડી પ્લોટ ખાતે પૂ. શ્રી જલારામ બાપાની શોભાયાત્રા અંતર્ગત જલારામ ઝુંડી વિતરણ કરવામાં આવેલ. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના શ્રી રમેશભાઈ ઠક્કર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઈ છગ, વજુભાઈ વિઠલાણી, કલ્પેશભાઈ તન્ના, મયંકભાઈ પાઉ, મનીષભાઈ સોનપાલ, રમણભાઈ કોટક, અજયભાઈ ઠકરાર, મનુભાઈ જોબનપુત્રા, હિતેન્દ્રભાઈ વડેરા, ભાવીનભાઈ કોટેચા, જગદીશભાઈ કોટેચા, રાજેશભાઈ તન્ના, અશ્વિનભાઈ મીરાણી, તથા મવડી પ્લોટ વિસ્તારના સર્વ જલારામ ભકતો સર્વશ્રી સુરેશભાઈ કાથરાણી, ભદ્રેશભાઈ રાયઠઠ્ઠા, ચંદુભાઈ કાછેલા, ઉપેન્દ્રભાઈ ગણાત્રા, જીબી લાલસેતા, કીરીટભાઈ રાજાણી, વિજયભાઈ પોપટ, વિનોદભાઈ પોપટ, જેઠાભાઈ મંગેચા, જયદીપભાઈ કોટક, ભાવેશભાઈ, દિનેશભાઈ સવાણી, સતીષભાઈ વડેરા, યશવંત સવાણી, પ્રકાશભાઈ વડેરા, હાર્દિકભાઈ વડેરા, યશવંત સવાણી, પ્રકાશભાઈ વડેરા, હાર્દિકભાઈ વડેરા, પ્રવિણભાઈ જોબનપુત્રા, ધર્મેશભાઈ જોબનપુત્રા, મનોજભાઈ, ચંદુભાઈ સવજીયાણી, જતીનભાઈ પૂજારા, હર્ષ પૂજારા, અશોકભાઈ, સંજયભાઈ વસાણી, મીત રૂપારેલીયા, જયેશભાઈ મીરાણી, મધુસુદનભાઈ માણેક, દિલીપભાઈ રૂપારેલીયા, ભુપેન્દ્રભાઈ જસાણી, નિસંગ રૂપારેલીયા, રમેશભાઈ કક્કડ, રાજેશભાઈ ગોરડીયા સહિત વિશાળ સંખ્યામાં જલારામ ભકતો ઉપસ્થિત રહેલ.

(3:03 pm IST)