Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

શહેરીજનો કામ વિના ઘરની બહાર ન નીકળેઃ અપીલ

મેયર સહિતના પદાધિકારીઓ, પ્રદેશ ભાજપ અગ્રણી, શહેર ભાજપ પ્રમુખ તથા મ્યુ. કમિશ્નરનો અનુરોધ

રાજકોટ : શહેરમાં ગત રાત્રીથી વરસી રહેલા ભારે વરસાદ આજે પણ યથાવત રહયો છે ત્યારે નાગરીકો આવશ્યક અને જરૂરી કામ વગર ઘરની બહારના નીકળવા મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, નેતા વિનુભાઇ ધવા, દંડક-સુરેન્દ્રસિંહ વાળા તથા મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા અપીલ કરવામાં આવ્યા છે.

(4:46 pm IST)