Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

શનિશ્વરી અમાસ : શનિદેવના મંદિરોમાં વિશેષ પૂજા આરતી

રાજકોટ : આજે શનિવાર અને અમાસનો સંયોગ છે. જેને શનિશ્વરી અમાસ કહેવાય છે. આ દિવસે શનિદેવની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે. રાજકોટમાં જુબેલી બાગ ખાતેના શનિદેવ મંદિરે આજે સવારથી જ ભાવિકોએ દર્શન પૂજાનો લ્હાવો લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:46 pm IST)