Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સ્વામીનારાયણનગર મહોત્સવમાં ૧૨૬મું રકતદાન કરતાં ડો.કથીરીયા

રાજકોટ : ભાજપ અગ્રણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ તથા ગૌસેવા આયોગના પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ પૂ.સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ નિમિતે સ્વામીનારાયણ નગરમાં ૧૨૬મી વાર રકતદાન કરી શ્રદ્ધાંજલી અર્પી હતી. ડો. કથીરીયા સાથે પૂ. જ્ઞાન વત્સલ સ્વામી, પૂ. અપૂર્વમુનિ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)