Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

જોગધામમાં ભાગવત કથાનો પ્રારંભઃ પ્રાણાયમ શિબિર શરૂ

કથાકાર શ્રી ભાણદેવજી (મોરબી વાળા) અને સુરેશભાઈ ચેલા (દાસાનુદાસ)ના યજમાનપદે જોગધામ ખાતે શ્રીમદ્ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. પોથીયાત્રામાં ભાવિકા ઉમટયા હતા. પ્રાણાયામ શિબિરનો પ્રારંભ શ્રી ભાણદેવજીએ કરાવેલ શિબિરમાં જોડાવા માટે મો.૯૦૩૩૪ ૧૫૩૧૫ ઉપર સંપર્ક કરવો. સ્થળઃ ઉમંગ ધામ, મધુવન પાર્ક- ૧ મેઘાણીના સુરાપુરા દાદા ગ્રાઉન્ડ મવડી રાજકોટ (૩૦.૧૨)

(3:31 pm IST)