Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020

કોરોના વાયરસની ઈફેક્ટ : રાજકોટમાં રમાતા રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં કાલે કોઈપણને પ્રવેશ અપાશે નહીં

માત્ર ટીમ અને મેમ્બરો સિવાયના કોઈ જ સ્ટેડિયમમાં આવી શકશે નહીં.

રાજકોટ ખાતે રમાઇ રહેલા રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં કોરોના વાયરસની ઇફેક્ટ જોવા મળી રહી છે.:આવતીકાલે સૌરાષ્ટ્ર સાથેના ફાઇનલ મેચના અંતિમ દિવસે કોઈપણને પ્રવેશ નહીં મળે, માત્ર ટીમ અને મેમ્બરો સિવાયના કોઈ જ સ્ટેડિયમમાં આવી શકશે નહીં.

(8:16 pm IST)