Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

તિરંગા યાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ

રાજકોટ : રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે. યાત્રાના માર્ગ ઉપર શણગાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રવચન કરનાર છે તે બહુમાળીના સામેના મેદાનમાં તૈયારીઓ થઈ રહી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૫)

(3:43 pm IST)