Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તિરંગા યાત્રામાં જોડાશે

રાજકોટ : રાષ્ટ્રીય એકતા સમિતિ આયોજન સીએએના કાયદાના સમર્થનમાં નીકળનાર તિરંગા યાત્રા ૨૦૨૦ને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પૂર્ણ સમર્થન આપી તિરંગા યાત્રા ૨૦૨૦માં બહોળી સંખ્યામાં જોડાશે. તસ્વીરમાં ચંદુભા પરમાર (ઉપાધ્યક્ષ - ગુજરાત પ્રદેશ, રા. રાજપૂત કરણી સેના), બાદુરસિંહ માંજરીયા (સંગઠન મંત્રી, ગુજરાત પ્રદેશ), અજીતસિંહ પરમાર, અનિલસિંહ પરમાર, મહેન્દ્રસિંહ તલાટીયા, કિશોરસિંહ રાઠોડ, હરીભા પરમાર, યુવરાજસિંહ ડોડીયા, જયદીપસિંહ ભાટ્ટી, પ્રવિણસિંહ સિંધવ, યોગરાજસિંહ તલાટીયા, અશોકસિંહ પરમાર, યુવરાજસિંહ ભાટ્ઠી, હિતુભા ડોડીયા, રમેશસિંહ જાદવ અને મનોજસિંહ ડોડીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:42 pm IST)