Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સુરતના આમ આદમી પાર્ટીના ધડુક પરના હુમલાને વખોડતા રાજકોટના આગેવાનો

રાજકોટ તા. ૧૧ : સુરતમાં આમ આદમી પાર્ટીના આગેવાન રામ ધડુક ઉપર થયેલ હુમલાની ઘટનાને 'આપ' ના રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલા અને ઉપપ્રમુખ શિવલાલ બારસિયાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ બનાવને લોકશાહીની હત્યા સમાન ગણાવેલ છે.

(3:10 pm IST)