Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠન તિરંગા યાત્રામાં જોડાશે

રાજકોટઃ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ૧૩ ફેબ્રુઆરીને ગુરૂવારના સવારે નિકળનાર તિરંગા યાત્રામાં રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનના કાર્યકરો જોડાશે તેમ હાર્દિક બોરડ, ભાર્ગવ ઘેલાણી, દુર્ગેશ લુણાગરીયા, પ્રદિપ લીંબાસીયા, સંદીપ રામાણી, હિમાંશુ તોગડીયા, શૈલેષ લીંબાસીયા, ધર્મેશ ચોવટીયા, દેવરાજ ગજેરા, વિવેક ભંડેરી, કાર્તિક પાનસુરીયાએ જણાવેલ. આ યાત્રામાં જોડાવા અને વધુ માહિતી માટે મો.૯૦૩૩૬૬૦૦૪૫, ઉપર સંપર્ક કરવો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:07 pm IST)