Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સમસ્ત કોળી સમાજનું સીએએને સમર્થન : તિરંગાયાત્રામાં જોડાશે

રાજકોટ : સી.એ.એ. નાગરીક સુધારા કાયદાના સમર્થનમાં સમસ્ત કોળી સમાજ અને તેના પેટા મંડળો/ સંસ્થાઓ અખીલ ભારતીય કોળી સમાજ, માધાતા સમુહ લગ્ન સમિતિ, વેલનાથ સમુહ લગ્ન સમિતિ, સમાજની શેક્ષણિક સંસ્થાઓ, જય માધાતા સેર્યવંશી ગ્રુપ, સંતશ્રી જયવેલનાથ યુવક ગ્રુપ સાથે મળેલ મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ ૧૩મીના તિરંગા યાત્રમાં સમસ્ત કોળી સમાજના ૭ થી ૮ હજાર ભાઇ-બહેનો ઉમટી પડશે. તસ્વીરમાં કોળી સમાજના સર્વશ્રી મનસુખભાઇ જાદવ મો. ૯૯૨૫૯ ૧૫૮૮૫, ધમેર્શભાઇ જંજવાડીયા મો. ૯૩૭૫૭ ૫૭૯૯૫૯, રમેશભાઇ પરમાર મો.૯૪૨૮૦ ૩૭૫૦૫, મહેશભાઇ રાજપરા મો. ૯૯૧૩૬ ૨૯૭૫૩, અરવીંદભાઇ સોંલકી મો. ૯૯૨૫૨ ૪૫૧૫૨, સોમાભાઇ ભાલીયા મો.૯૩૭૪૧ ૧૫૪૬૩, છોટુભાઇ પરસોંડા મો.૯૮૨૫૭ ૬૪૪૯૦, યોગેશભાઇ રીબડીયા મો.૯૮૨૫૭ ૪૭૩૪૮, બાબુભાઇ ઉધરેજા મો.૯૮૯૮૦ ૦૨૦૦૨, છગનભાઇ મેર મો.૯૬૬૨૧ ૯૮૬૮૩, અલ્પેશભાઇ સાધરીયા મો. ૭૦૯૬૦ ૨૧૧૧૧, રાજુભાઇ પંચાસરા મો.૯૯૦૪૨ ૨૫૮૬૭, જેન્તીભાઇ બોરીચા મો.૯૮૨૪૨ ૧૮૫૬૭ અને ભીખુભાઇ ડાભી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:04 pm IST)