Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કુબલીયાપરાના સંજય ઉગરેજીયાનું બેભાન હાલતમાં મોત

રાજકોટઃ કુબલીયાપરા સંસ્કાર કેન્દ્ર પાસે રહેતો સંજયભાઇ રતિલાલ ઉગરેજીયા (ઉ.૨૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:52 am IST)