Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જય માતાજી...આશાપુરા મંદિરે માઈભકતોની ભીડ...

રાજકોટ : મા ના નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે. બાળાઓ માતાજીના ગરબા રજૂ કરશે. ત્યારે અહિંના પેલેસ રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી આશાપુરા માતાજીના મંદિરે આજે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:31 pm IST)