Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

કાલે ધ્‍યાન ગુરૂ ડો.આર. ભોગલનું નિઃશુલ્‍ક માર્ગદર્શન

રાજકોટઃ લાઇફ હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર, પ્રોજેકટ લાઇફ તેમજ કૈવલ્‍યધામ લોનાવાલાના સંયુકત ઉપક્રમે ધ્‍યાન ગુરૂ ડી.આર.એસ.ભોગલના કાલે તા.૧૧ના શનિવારે સાંજે ૫થી ૬.૩૦ દરમિયાન ધ્‍યાન સંપૂર્ણ સ્‍વાસ્‍થ્‍યનો આધાર ઉપર નિઃશુલ્‍ક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન પ્રોજેકટ લાઇફ બિલ્‍ડીંગ, રેસકોર્ષ રીંગરોડ, ખાતે કરવામાં આવ્‍યુ છે. રજીસ્‍ટ્રેશન વધારે માહિતી માટે મો.૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:38 pm IST)