Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ડીસેમ્બરમાં રૈયા-મવડી ચોકડીના ઓવરબ્રીજનો લોકાર્પણ થઇ જશે

રાજકોટ : શહેરના રૈયા અને મવડી ચોકડીએ નિર્માણ થઇ રહેલા ઓવરબ્રીજનું કામ મુદત કરતા વધુ સમયથી ચાલી રહ્યું છે ત્યારે હવે આ બન્ને ઓવરબ્રીજનું લોકાર્પણ ડીસેમ્બર મહીનામાં થઇ જશે મ્યુકમિશ્નરે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.

(4:20 pm IST)