Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

સોમવારે ભારત બંધના એલાન સંદર્ભે રાજકોટની 400થી વધુ શાળા જોડાશે

 રાજકોટ :પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન અપાયું છે કોંગ્રેસના દાવા મુજબ બંધના એલાનને 21 જેટલા રાજકીય પક્ષોનું સમર્થન સાંપડ્યું છે ત્યારે રાજકોટની 400થી વધુ શાળા સોમવારે બંધમાં જોડાશે

  શાળા સંચાલકના મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ અને મહામંત્રી અવઘેંશ કાનગડે જણવ્યું હતું કે સોમવારના ભારત બંધના એલાન સંદર્ભે વિદ્યાર્થીઓ અને વાલીઓની સુરક્ષાને ધ્યાને લઈને સોમવારે શાળા બંધ રાખવા નિર્ણય લેવાયો છે

(9:32 pm IST)