Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શ્રી પુનિત સદગુરૂ મંડળના ભજનો દ્વારા હંસાબેન તન્‍નાને શ્રધ્‍ધાંજલી

રાજકોટ : શ્રી પુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા તાજેતરમાં સ્‍વ.લાલજીભાઇ મોતીભાઇ સોપારીવાલા (જૂની પેઢીના અગ્રણી) પરિવારમાં સ્‍વ.હંસાબેન તન્‍નાને તેમના ૧૬માં ધામના પ્રસંગે સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાના કાર્યક્રમમાં જયેશભાઇ નથવાણી, બિહારાભાઇ ભોજાણી, મનુભાઇ પરસાણા, કાંતીભાઇ પાડલીયા, મનસુખભાઇ વરીયા, દશરથભાઇ, રસીકભાઇ કારીયા, યતીનભાઇ ગરાચ, હસુભાઇ ઝાલા, દિપકભાઇ જોબનપુત્રા, દેવાંગભાઇ જાની, રાજુભાઇ સોની, પ્રવિણભાઇ કતીરા, બાબુભાઇ પેંડાવાળા, દંપતી વિજયભાઇ ફૂલવાળા દંપતી, શૈલેષભાઇ શેઠ, વિજયભાઇ રાચ્‍છ, ધનવંતભાઇ નથવાણી હાજર રહેલ.

(2:34 pm IST)