Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભીલવાસ ખાતે ગણેશોત્સવનું સમાપનઃ અન્નકોટ- મહાપ્રસાદ

રાજકોટઃ જય શ્રી બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા ફૂલછાબ ચોક પાસે ભીલવાસ-૨ ખાતે આયોજીત ગણેશોત્સવમાં બપોરે અન્નકોટ બાદ રાત્રીના ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન થયેલ. આયોજનને સફળ બનાવવા ભાવીન મે,  રવિ મુલીયાણા, ગૌરવ વાઘેલા, અંકિત મુલીયાણા, જય મુલીયાણા, કમલ મુલીયાણા અને નિલેશ કડવાતરે જહેમત ઉઠાવી હતી.(

(4:45 pm IST)