Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ગજાનન ગ્રુપ કા રાજાઃ આરતીનો લાભ લેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા

રાજકોટઃ અહિં જંકશન પ્‍લોટ-૧૫ માં ‘‘ગજાનન ગ્રુપ કા રાજા'' ગણપતી મહોત્‍સવમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા તેમજ એડવોકેટ શ્રી અશોકસિંહ વાઘેલા એ ખાસ આરતીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ સ્‍નેહરાજસિંહ ઝાલા, રજ કારીઆ, સત્‍યજીતસિંહ ગોહીલ, મોહિત  ચંદારાણા, અજય ચંદારાણા, તેમજ ઓમ તાવડે, યોગેશ માખેચાએ  જહેમત ઉઠાવી હતી.

 

(4:17 pm IST)