Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પ્રવાસીઓનું સ્‍નેહ મીલન

 રાજકોટઃ અ ાત્‍મન યુવા ગ્રુપ દ્વારા આયોજીત પારિવારીક યાત્રા-પ્રવાસ અંતર્ગત સ્‍નેહ મીલનનું આયોજન થયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગ્રુપના પ્રમુખ   કિશોરભાઇ રાઠોડ મો. ૯૮૨૫૬૭૦૧૬૬ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

 

(4:16 pm IST)