Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૨૧ દીકરીઓના વિના મુલ્‍યે સમુહ લગ્ન

રાજકોટઃ જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આગામી તા.૨૭/૧૧ ને રવીવારે વિનામૂલ્‍યે ગરીબ મા-બાપ વગરની ૨૧ દિકકરીઓના સર્વજ્ઞાતી સમુહલગ્નનું આયોજન કરેલ છે. ફોર્મ માટે જય સીયારામ ગૌશાળા, જલજીત હોલ ઉપર, વાણીયા વાડી મેઇનરોડ, કોર્પોરેશન હોલની સામે, રાજકોટ. મો. ૯૬૬૪૬૫૨૪૫૯

 

(3:45 pm IST)