Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જય ગણેશ

અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારના આંગણે ગણેશ ચતુર્થી નિમિતે વિઘ્નહર્તાની સ્થાપના કરી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. શ્રી પરસોતમ રૂપાલાએ ગણપતિજીના દર્શન કરી પરિવારની ધર્મ ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા, એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા ઉપરાંત જનકભાઈ ત્રિવેદી, વિવેક ભટ્ટ, અજિત ભીમજીયાણી, મનિષ ભટ્ટ, યોગેશ પાંચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:52 am IST)