Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

સેલર-ભોંયરામાં ભરાયેલ વરસાદી પાણી રાત્રે જ બહાર કાઢી શકાશેઃ કમિશ્નરનો આદેશ

રાજકોટઃ શહેરમાં સેલર પાર્કિગ અને ભોંયરાઓમાં ભરાયેલુ પાણી દિવસે બહાર કાઢવા ઉપર મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ પ્રતિબંધ ફરમાવવાનુ અને રાત્રે ૧૦ પછી જ વરસાદી પાણીનો નિકાલ કરવા આદેશ કર્યાનું જાણવા મળ્યુ છે.

(4:29 pm IST)