Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

૧ાા વર્ષથી બંધ અમદાવાદ-વડોદરા સંતરામપુરની બસો આજથી શરૂ કરાઇ

રાજકોટ એસ.ટી. તંત્રે કોરોના શાંત થતા આજથી વધુ ૪ નવી બસો શરૂ કરી છેઃ જેમાં અમદાવાદ માટે ૪ અને ૪ાા વાગ્યે (બપોરે) તથા સંતરામપુર-વડોદરા માટે પણ બે બસો આજ સમયે ઉપડશેઃ ટ્રાફીકમાં પણ વધારો થતા ડેપોની આવક ૯ લાખે પહોંચી.

(3:16 pm IST)