Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાંદરડા તળાવ ખાતેથી માછીમારીની ચાર જાળી જપ્ત: નાશ

રાજકોટ: સુરક્ષા શાખા દ્વારા માછીમારો દ્વારા નાખવામાં આવતી જાળ અંગે રાંદરડા તળાવ, આજી ડેમ, ન્યારી ડેમ ખાતે નિયમિત ચકાસણી કરવામાં આવતી હોય છે. જેમાં સુરક્ષા શાખાના કર્મચારીઓ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન સાંજે ૬ વાગ્યે ફાયર બ્રિગેડના કર્મચારીઓને સાથે રાખી રાંદરડા તળાવમાં માછીમારી માટે નાખેલ ચાર જાળ પકડી સ્થળ પર નાશ કરેલ છે.

(3:38 pm IST)