Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ચંદ્રકાન્તભાઈ રૂપારેલિયાના ધર્મપત્ની ચંદ્રિકાબેનનું દુઃખદ અવસાન: આવતીકાલે ગુરુવારે સાંજે પ્રાર્થના સભા અને પિયર પક્ષની સાદડી

રાજકોટ: સ્વ. ચંદ્રિકાબેન ચંદ્રકાન્તભાઈ રૂપારેલિયા, જે રમેશભાઈ બાબુલાલ રૂપારેલિયાના નાનાભાઈ તથા સ્વ. દિનેશભાઇ અને સ્વ. કિશોરભાઈના મોટાભાઈ, ચંદ્રકાન્તભાઈ રૂપારેલિયાના ધર્મપત્ની તેમજ તુષાર, દેવાંગ અને હિરેનભાઈના માતુશ્રી તથા છોટાલાલ તુલસીદાસ ચોટાઇ (જૂનાગઢ )ના દીકરીનું તા. ૭ માર્ચ ૨૦૨૩ના અવસાન થયેલ છે.  પ્રાર્થના સભા આવતીકાલે ગુરુવારે તા. ૯ ના  સાંજે ૪ થી ૫:૩૦ પંચનાથ મંદિરમાં રાખેલ છે. (પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે)

(9:50 pm IST)