Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આજી ડેમમાં નર્મદા નીરના અવતરણના વધામણા

રાજકોટમાં પીવાના પાણીનો પ્રશ્ન ભુતકાળ બની રહેશે તે વચન ભાજપે પુરવાર કરી બતાવ્યુ : આ વર્ષે પણ ઓછા વરસાદથી આજી ડેમમાં પાણી ખુટતા નર્મદાના નીર  પહોંચતા કરાયા : ડેમમાં નર્મદાના જળ ઘુઘવતા શહેરીજનોના હૈયે ખુશીની લહેર : સંવેદનશીલ  સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રનના સંવેદનશીલ નિર્ણયથી નર્મદાના નીરનું અવતરણ થતા ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, મોહનભાઇ કુંડારીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠેડ આવકારી શુભેચ્છા પાઠવી છે (૧૬.૫)

(4:15 pm IST)